જીવતા દફનાવવાના ડરથી ડોકટરે બનાવી કબરમાં બારી…!!

જીવતા દફનાવવાના ડરથી ડોકટરે બનાવી કબરમાં બારી...!!
જીવતા દફનાવવાના ડરથી ડોકટરે બનાવી કબરમાં બારી...!!

તમે ક્યારેય કબર પર બારી જોઈ છે? તમે વિચારી રહ્યા હશો કે એવો વિચાર શું કામ કરવાનો…  

પરંતુ ઇંગ્લેન્ડમાં હકીકતમાં કઇંક જુદી જ છે. 18મી સદીના અંતમાં ડૉક્ટર ટિમોથી ક્લાર્ક સ્મિથનું મોત થયું તો તેની કબરમાં એક બારી બનાવવાં આવી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

હવે તેની કબર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. લોકો કબર જુએ છે અને ત્યાં કેટલાક સિક્કા છોડીને જતા રહે છે. ન્યૂ હેવન, વરમોન્ટમાં એવરગ્રીન સેમેટ્રી એસોસિએશનના અધ્યક્ષ રોજર બોઇસે કહ્યું કે તેને (ક્લાર્ક સ્મિથ) નીચે જમીનમાં જોઈને ઘણા વર્ષો થઈ ગયા.

 એમ એટલા માટે કેમ કે તે એક બીમારીથી પીડિત હતો અને તેને લાગતું હતું કે તે એક દિવસે જીવતો દફન થઈ જશે. ટિમોથી ક્લાર્ક સ્મિથ ઇંગ્લેન્ડમાં ગંભીર રૂપે ટાઇપોફોબિયા નામની બીમારીથી પીડિત હતો. આ બીમારીના કારણે તેને જીવતા દફન થવાનો ડર સતાવી રહ્યો હતો.

મને ખબર છે કે તે ત્યાં દફન છે અને કાંચની પ્લેટ લાગી છે. બોઇસે કહ્યું કે એક નાનકડા પર્વત પર બનેલી એક સીડી પણ છે. ડૉક્ટરના શવ સાથે ઓજારપણ દફનાવવામાં આવ્યું હતું અને તેની પાછળ તર્ક હતો કે જો તે આગામી સમયમાં જાગી જાય તો તેને બહાર નીકળવામાં મદદ મળશે.

Read About Weather here

તેની કબર પર લાગેલી કાંચની બારી થોડા ઇંચ નીચે જોઈ શકાય છે. ડૉ. સ્મિથની કબર પર ઘણા બધા પર્યટક જાય છે. લોકો ન્યૂ ઇંગ્લેન્ડના એક વિચિત્ર શહેરમાં આ અજીબ કબરને જોવા માટે ઉત્સુક છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here