શહેર કોંગ્રેસ સેવા દળનાં પ્રમુખ રણજીત મુંધવા સહિતનાઓએ રાજકોટ કલેકટરને કૃષ્ણ જન્મોત્સવના વધામણા, મટકી ફોડ ઉત્સવ કરવાની છૂટ આપવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલની કોરોનીની મહામારીને લઇ સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં જાહેર સ્થળે લોકોની ભીડ ના કરવી, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જાળવું આ બધી ગાઇડ લાઇનને ગુજરાતની પ્રજા સારી રીતે અમલ કરી રહી છે. કોરોના નાં કેસમાં સતત ઘટાડો થતા મુખ્યમંત્રી અધ્યક્ષ સ્થાનેથી ઘણી બધી છુટછાટ આપવામાં આવી રહી છે. જેને ગુજરાતની જનતા આવકારી રહી છે.
Read About Weather here
આવનારા તહેવારોમાં મહંદ અંશે જે છુટછાટ આપી એમાં ગણેશત્સોવની ઉજવણી કરવાની જે છૂટ આપીએ આવકાર લાયક છે. સાથે-સાથે જગતના આધિપતી ભગવાન શ્રીકૃષ્ણ કનૈયાનાં જન્મનાં વધામણા કોરોનાની ગાઇડલાઇન મુજબ કરવા દેવામાં આવે તેવી માંગણી અને લાગણી છે. તેમ જણાવ્યું છે.(1.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here