માધવપુર ઘેડ ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી લગ્ન સાથે ભાતીગળ લોકમેળાની તૈયારીઓ ચાલી રહી છે. તા.17મીએ લગ્નનો મંડપ રોપાશે, તા.20મીએ ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બેસી રાણી રૂક્ષ્મણીને પરણવા જશે. લોકમેળાની તડામાર તૈયારી ચાલી રહી છે.
Home Latest