પૌત્રનાં લગ્નમાં દાદાનું મોત…!

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાતા વાલ્મીકી પરિવારમાં અરેરાટી

જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં પૌત્રનાં લગ્નમાં ગયેલા દાદાનું હાર્ટઅટેકથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ રેલનગરનાં અવધપાર્ક-૨ માં રહેતા સફાઈકામ કરતા હરેશ ભાણાભાઈ ઘાવરી (ઉ.વ.૫૫) એ ગઈકાલે સાંઢીયા પુલ પાસે સ્લમ ક્વાર્ટરમાં પૌત્રનાં લગ્નમાં ગયા હતા. જ્યાં ચાલુ લગ્નપ્રસંગમાં છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ ઢળી પડતા પરિવારજનોએ તાકિદે સારવાર અર્થે સિવિલમાં ખસેડ્યા હતા.

Read About Weather here

જ્યાં ફરજ પરના તબિબે નેહા પોકરે પ્રોઢનું હાર્ટઅટેકથી મોત નિપજયાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. પ્ર.નગર પોલીસ સ્ટેશનનાં એ.એસ.આઈ હરેશ રત્નોતરે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here