રાજકોટ જીલ્લાના રામોદ ગામમાં જાનને સ્મશાનમાં અપાશે ઉતારો, બુધવાર અને રામનવમીના રોજ પાયલ રાઠોડના લગ્ન જયેશ સરવૈયા સાથે થશે, લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વિના ઊંઘા ફેરા સાથે કરવામાં આવશે, કન્યા કાળા વસ્ત્રો ધારણ કરીને વરરાજાનું કરશે સ્વાગત, વર અને કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણના લેશે સોગંધ સ્મશાનમાં લગ્ન કરવા અંગે યુવતીના પરિવારની પ્રતિક્રિયા, સદીઓ જૂની માન્યતાઓનું ખંડન કરવાના પ્રયાસ અંતર્ગત સ્મશાનમાં લગ્નનું આયોજન, સમાજમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટે અનોખો પ્રયાસ
Home Latest