વેરાવળનાં મરૂડા ગામેથી એક જ પાંજરામાં બે ખૂંખાર દીપડા પુરાયા છે.
છેલ્લા કેટલાય દિવસોથી ગામમાં દીપડાનો ત્રાસ હતો. દીપડા પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડાનો પકડવા માટે વન-વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા હતા. તેથી હાલ તે બન્ને દીપડા પાંજરે પુરાય ગયા છે.
Subscribe Saurashtra Kranti here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here