રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત : મુદત લંબાવાઈ

રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત : મુદત લંબાવાઈ
રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ યથાવત : મુદત લંબાવાઈ

અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ,જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11સવારના 6 સુધી રાત્રી કર્ફ્યુ

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

રાજ્યના આઠ મહાનગરોમાં આગામી 17 ઓગસ્ટના રોજ પૂર્ણ થનાર રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ થતાં પહેલા જ ગૃહ દ્વારા રાત્રિ કર્ફ્યૂ આગામી તા. 28 ઓગસ્ટ સુધી લંબાવાયો છે. આઠ મહાનગરોમાં હવે આગામી 28 ઓગસ્ટ સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે, રાજ્યના અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ,જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 સવારના 6 સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ થશે.