મિત્રો લોકો ના હિત માટે રાજનીતિ માં આવવું શું ગુન્હો છે ? 2 દિવશ પહેલા મને જાન થી મારી નાખવા ની કોશિશ કરાઈ ,આપ સૌ ના આશીર્વાદ થી હું અને મારી સાથે બેઠેલા પ્રવીણ રામ અને 4000 દીકરી ઓ ના પાલક પિતા મહેશ ભાઈ બચી ગયા !હજુ પણ મને વિરોધ ના નામે મારી નાખવા ના ષડયંત્રો થઇ રહ્યા હોય એવું લાગી રહ્યું છે !પણ જનતા ની પીડા માટે લાડવા નીકળેલો હું મરી જઈશ તો પણ પાછો નહીં પડુ !તમે બધા સાથ આપજો એવી મારી વિનંતી !ભાજપ ના લોકો કે જે વિરોધ કરી રહ્યા છે એને પણ મારી વિનંતી કે તમારા અક્કા ઓ જે તમને આદેશ આપે છે એ પોતાના માટે આપે છે જયારે આ તમારો ભાઈ જીવ ની બાજી લગાડી ને તમારા સંતાનો ના ભાવી માટે લડી રહ્યો છે તો આ સમય સાચ્ચા નો સાથ આપવાનો છે.