ઓગસ્ટ મહિના સુધીમાં વેક્સિન આવવાની સંભાવના
૧૮ થી વધુ ઉંમરના લોકોને હાલ વેક્સિન અપાઈ રહી છે. વેક્સિન એ કોરોના સંક્રમિત થતાં અટકાવે છે.ઉપરાંત ઇમ્યુનિટી પણ વધારે છે. ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થવાની સંભાવના રહેલી છે.ત્યારે ૧૮ થી નીચેની ઉંમરના બાળકો માટે વેક્સિન નું પરીક્ષણ થઈ રહ્યું છે.
Subscribe Saurashtra Kranti here
Read About Weather here