બનારસકાંઠા વિસ્તારમાં આજે બપોરે 11:30 વાગ્યાના સુમારે ભુકંપનો જોરદાર આંચકો લાગ્યો હતો. તેના કારણે ગભરાયને લોકો ઘરોની બહાર દોડી ગયા હતા. કોઇ જાનહાની કે મોટું નુકશાન થયાના અહેવાલો મળ્યા નથી.
Visit Saurashtra Kranti Homepage here
સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું કે, બનારસકાંઠામાં આજે 4.3ની તીવ્રતાનો ભુકંપનો આંચકો લાગ્યાનું ભુકંપ માપક યંત્ર પર નોંધાયું હતું. ભુકંપનું કેન્દ્ર બિંદુ વાવથી 84 કિલોમીટર દુર રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં હોવાનું નોંધાયું હતું.
Read About Weather here
ભુકંપનો આંચકો લાગવાથી લોકો ગભરાયને ઘરોની બહાર દોડી ગયા હતા અને રસ્તા પર આવી ગયા હતા. સદનસીબે કોઇ નુકશાની થઇ નથી. કોઇ મકાનોને પણ નુકશાન થયું નથી. લોકોને ગભરાઇ ન જવા સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here