૧ જુલાઈ થી ધો.12ની પરીક્ષાઓ લેવાશે
કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓની ૨૫ દિવસ પછી પરીક્ષા લેવાશે
Subscribe Saurashtra Kranti here
એક વર્ગખંડમાં ૨૦ વિદ્યાર્થીઓને જ બેસાડાશે
ગુજરાતમાં ધો.12 ની એક્સામ અંગે રાજ્ય સરકારએ જાહેર કર્યો નિર્ણય. કેન્દ્ર સરકારે આજે રાજ્યને બે વિકલ્પ આપ્યા હતા. એ અંગે ગાંધીનગરમાં ચર્ચા કરવા માટે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાસ બેઠકનું આયોજન કર્યું હતું. શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા બાદ લેવાયો નિર્ણય.
Read About Weather here
કેન્દ્ર સરકારના સૂચન મુજબ એક્સામમાં બહુ વિકલ્પ અને ટૂંકા જવાબના ઓપ્શન મળી શકે છે. કેન્દ્રના સૂચનની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે તેમ શિક્ષણ વિભાગના સુત્રોએ જાણવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here