ધો.12ની પરીક્ષા અંગે લેવાયો મહત્વનો નિર્ણય

ધો.12ની પરીક્ષા
ધો.12ની પરીક્ષા

૧ જુલાઈ થી ધો.12ની પરીક્ષાઓ લેવાશે

કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓની ૨૫ દિવસ પછી પરીક્ષા લેવાશે

Subscribe Saurashtra Kranti here

એક વર્ગખંડમાં ૨૦ વિદ્યાર્થીઓને જ બેસાડાશે

ગુજરાતમાં ધો.12 ની એક્સામ અંગે રાજ્ય સરકારએ જાહેર કર્યો નિર્ણય. કેન્દ્ર સરકારે આજે રાજ્યને બે વિકલ્પ આપ્યા હતા. એ અંગે ગાંધીનગરમાં ચર્ચા કરવા માટે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાસ બેઠકનું આયોજન કર્યું હતું. શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા બાદ લેવાયો નિર્ણય.

Read About Weather here

કેન્દ્ર સરકારના સૂચન મુજબ એક્સામમાં બહુ વિકલ્પ અને ટૂંકા જવાબના ઓપ્શન મળી શકે છે. કેન્દ્રના સૂચનની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે તેમ શિક્ષણ વિભાગના સુત્રોએ જાણવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here