સાવજને પાલતું પશુની જેમ રમાડતા માલધારીઓની દયાજનક હાલત
તાઉ-તે વાવાઝોડાથી નુકશાનગ્રસ્ત નેસડાની મુલાકાત લેતા વિપક્ષી નેતા પરેશ ધાનાણી
Subscribe Saurashtra Kranti here
અમરેલીની આસપાસના ગીર જંગલ વિસ્તારમાં સાવજોની વચ્ચે રહીને વસવાટ કરતા માલધારીઓનો વિખ્યાત નેસડાઓને તાઉ-તે વાવાઝોડાએ પ્રચંડ અને વ્યાપક નુકશાન પહોચાડ્યું છે. અનેક માલધારી પરિવારોના નેસડા કા તો સંપૂર્ણ નાશ પામ્યા છે અથવા તો મોટું નુકશાન થયું છે.
Read About Weather here
ગીર પંથક જેટલું સાવજ માટે વિશ્વમાં પ્રખ્યાત છે તેટલું જ માલધારીઓના નેસ અને એમની વિલક્ષણ જીવનશૈલી માટે પણ વિખ્યાત છે. સાવજોની વચ્ચે રહીને પોતાના પશુધનની રક્ષા કરતા માલધારીઓ તાઉતેનાં ભયાનક પ્રહારોથી વેર વિખેર થઇ ગયા છે. નુકશાનીનો અંદાજ મેળવવા માટે વિધાનસભા વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ આવા તારાજ નેસડાઓની મુલાકાત લીધી હતી અને માલધારી પરિવારો સાથે મુલાકાત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here