ઇસુદાનભાઈ ,મહેશભાઈ સવાણી અને પ્રવીણ રામ પર હુમલો

જન સંવેદના યાત્રા રોકવા 'આપ'નાં પ્રદેશ આગેવાનો પર હુમલો
જન સંવેદના યાત્રા રોકવા 'આપ'નાં પ્રદેશ આગેવાનો પર હુમલો

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

વિસાવદરનાં લેરિયા ગામમાં આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા રોકવા ‘આપ’નાં પ્રદેશ આગેવાનો પર હુમલો. લોખંડના પાઇપ અને પથરાઓ વડે હુમલો. લેરિયા ગામે 50 સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા. ઇસુદાનભાઈ અને મહેશભાઈ સવાણીના ગાડીના કાચ તોડ્યા. ઇસુદાનભાઈ ,મહેશભાઈ સવાની અને પ્રવીણભાઈ રામનો આબાદ બચાવ. આપના એક કાર્યકર્તા ગંભીર રીતે ધાયલ.