ચારેય મહાનગરોમાં કર્ફ્યું સમયે એસટી બસની એન્ટ્રી પર પ્રતિબંધ (13)

એસ.ટી. તંત્રમાં અંધેર વહીવટ!
એસ.ટી. તંત્રમાં અંધેર વહીવટ!

Subscribe Saurashtra Kranti here.

૪ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ એસટી બસો નહીં પ્રવેશે

એસટીમાં મુસાફરી કરતા પેસેંજરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા ૪ મહાનગરોમાં રાત્રિ કર્યૂનો સમયગાળો વધારાયો છે જેને પગલે સરકારના નિર્ણય બાદ એસટી વિભાગનો પણ મોટો નિર્ણય સામે આવ્યો છે. ૪ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ બસો નહીં પ્રવેશે. ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસોને પણ રાતે ૧૦ વાગ્યા બાદ ચાર મહાનગરોમાં એન્ટ્રી નહીં મળે.આજથી જ પેસેંજરોને ૧૦ વાગ્યા બાદ ન નીકળવા એસ-ટી નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Read About Weather here

આ અંગે એડવાન્સ બુકીન્સના પેસેંજરોને એસ-ટી વિભાગ દ્વારા ટેલિફોનીક સૂચાના અપાઈ રહી છે. મહાનગરો સિવાયના પેસેંજરોને રીંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે. આજથી જ પેસેંજરોને ૧૦ વાગ્યા બાદ ન નીકળવા એસ-ટી નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here