બે તબક્કે યાત્રાઓ યોજાશે, લોકો સાથે સીધો સંપર્ક શરૂ કરતા મંત્રીઓ
ગુજરાતમાં લોકો સાથે સીધો સંપર્ક કરવાના અને એમની સમસ્યાઓ જાણવાના આશયથી અને લોકો સુધી સરકારની કામગીરીને પહોંચાડવાના ઇરાદા સાથે ભાજપ દ્વારા જન આર્શિવાદ યાત્રાનો પુન: પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી બે તબક્કાની જન આશિર્વાદ યાત્રાઓ શરૂ થઇ ગઇ છે. નવા નિયુકત મંત્રીઓ અલગ-અલગ જિલ્લાઓમાં જન આશિર્વાદ યાત્રાઓની નેતૃત્વ કરી રહયા છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
Read About Weather here
પહેલા તબક્કામાં આજથી જન આશિર્વાદ યાત્રા શરૂ થઇ છે. જે 3 ઓકટોબર સુધી ચાલશે. બીજા તબક્કામાં તા.7 થી 10 ઓકટોબર સુધી જન આશિર્વાદ યાત્રાઓ યોજાશે જે અલગ-અલગ જિલ્લાઓમાં ફરીને લોકોને મળી એમની સાથે ઘરોબો વધારશે. નવ નિયુકત મંત્રીઓ યાત્રાઓની આગેવાની લઇ રહયા છે. અગાઉ રૂપાણી સરકાર સમયે પણ જન આશિર્વાદ યાત્રાઓ યોજાઇ હતી. એ મુજબ આજથી ફરી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. અલગ-અલગ જિલ્લાઓમાં અલગ-અલગ મંત્રીઓ યાત્રાની આગેવાની લેશે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here