અમદાવાદ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ટ્રેન જુલાઈથી દોડશે

અમદાવાદ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ટ્રેન જુલાઈથી દોડશે
અમદાવાદ-વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ટ્રેન જુલાઈથી દોડશે

મુસાફરોની સુવિધા માટે રેલ પ્રશાસન દ્વારા રાજકોટ ડિવીઝનથી પસાર થનાર અમદાવાદ-વેરાવળ- અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનને ફરી દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ ડિવીઝનનાં સિનીયર ડીસીએમ અભિનવ જેફનાં જણાવ્યા અનુસાર ટ્રેન નં. ૦૯૨૫૭ અમદાવાદ-વેરાવળ સ્પેશીયલ ટ્રેન તા.૧૧ જુલાઈ થી આગળની સુચના ન મળે ત્યાં સુધી દરરોજ ચલાવાશે. ટ્રેન નં. ૦૯૨૫૮ વેરાવળ-અમદાવાદ સ્પેશીયલ ટ્રેન તા. ૫ જુલાઈથી આગળની સુચના ન મળે ત્યાં સુધી દરરોજ ચલાવાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકંડ સીટીંગ રીઝર્વ કોચ રહેશે.

Read About Weather here

મુસાફરો ટ્રેનો અંગેની માહિતી વેબસાઈટ પરથી મેળવી શકશે. બુકિંગ કરેલ ટીકીટોનાં મુસાફરોને જ મુસાફરી કરવા દેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here