મુસાફરોની સુવિધા માટે રેલ પ્રશાસન દ્વારા રાજકોટ ડિવીઝનથી પસાર થનાર અમદાવાદ-વેરાવળ- અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનને ફરી દોડાવવાનો નિર્ણય લેવાયો છે.
Subscribe Saurashtra Kranti here
રાજકોટ ડિવીઝનનાં સિનીયર ડીસીએમ અભિનવ જેફનાં જણાવ્યા અનુસાર ટ્રેન નં. ૦૯૨૫૭ અમદાવાદ-વેરાવળ સ્પેશીયલ ટ્રેન તા.૧૧ જુલાઈ થી આગળની સુચના ન મળે ત્યાં સુધી દરરોજ ચલાવાશે. ટ્રેન નં. ૦૯૨૫૮ વેરાવળ-અમદાવાદ સ્પેશીયલ ટ્રેન તા. ૫ જુલાઈથી આગળની સુચના ન મળે ત્યાં સુધી દરરોજ ચલાવાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકંડ સીટીંગ રીઝર્વ કોચ રહેશે.
Read About Weather here
મુસાફરો ટ્રેનો અંગેની માહિતી વેબસાઈટ પરથી મેળવી શકશે. બુકિંગ કરેલ ટીકીટોનાં મુસાફરોને જ મુસાફરી કરવા દેવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here