વિરપુરનું સુપ્રસિધ્ધ યાત્રાધામ જલારામ મંદિર જન્માષ્ટમી પર બંધ રહેશે: તા.27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી કોરોનાને કારણે મંદિર બંધ રાખવાનો ટ્રસ્ટીઓનો નિર્ણય
Visit Saurashtra Kranti Homepage here
અમદાવાદમાં કોરોનાની બીજી લહેરનો ખાતમો થઇ ગયો હોય તેમ નવા કોરોનાના કેસોમાં એકદમ રોજેરોજ ઘટાડો નોંધાય રહયો છે. આજે 1200 બેડની વિશાળ ખાસ કોવિડ હોસ્પિટલમાં માત્ર 11 કોરોના દર્દીઓ સારવાર હેઠળ હોવાનું અમદાવાદ મનપાએ જણાવ્યું હતું
અન્ય તમામ હોસ્પિટમાં કોવિડના આઇસીયુ વોર્ડ હવે ખાલીખમ થઇ ગયા છે અને એક પણ દર્દી સારવાર હેઠળ નથી એવું જાણવા મળ્યું છે. અત્યારે બે આંકડામાં જ કોરોનાના કેસો નોંધાય છે
Read About Weather here
અને એ પણ ગંભીર હાલતમાં હોતા નથી આ રીતે અમદાવાદ હવે કોરોનાથી મુકત થઇ જતા આરોગ્ય તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here