ઓડિશાના ગંજમ જિલ્લામાં અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. આ અકસ્માત બે બસ વચ્ચે સામસામે અથડાવાને કારણે થયો હતો. આ અકસ્માત ગંજમ જિલ્લાના દિગપહાંડી પાસે થયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને બેરહામપુરની MKCG મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં 10 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 6 લોકોની સારવાર ચાલી રહી છે. ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને કટકની SCB હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 3 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ઓડિશા સરકારે ઘાયલોની સારવાર માટે 30 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
nike air jordan 11 cool grey
the wig shop
mens nike air max
adidas yeezy boost 350 v2
cheap nfl jerseys
best sex toys for couples
team jerseys
cheap adidas shoes
adidas yeezy slides onyx
sex toy stores
nike air max 270
team uniforms
custom basketball uniforms
NFL shop
adam and eve sex toys
adidas outlet online
Read About Weather here
અકસ્માત અંગે ગંજમ કલેક્ટર દિવ્યજ્યોતિ પરિદાએ જણાવ્યું છે કે દર્દીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. બેરહામપુરના પોલીસ અધિક્ષક (SP) સરવણ વિવેકના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં બે બસો વચ્ચે સામસામે ટક્કરનો મામલો જણાય છે. આ અકસ્માત રાત્રે પોણા એક વાગ્યે થયો હતો. તેમાંથી એક સરકારી (OSRTC) બસ રાયગડાથી ભુવનેશ્વર જઈ રહી હતી, જ્યારે બીજી ખાનગી બસ ખંડાદેઉલી ગામથી જાન સાથે પરત ફરી રહી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here