મમતા બેનર્જી પર હુમલાની ઘટના ચૂંટણી પંચે નકારી (8)

    mamta-benerji-attack-security
    mamta-benerji-attack-security

    બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર હુમલો થયો ન હતો

    મમતાના સુરક્ષાકર્મીઓની ભૂલને કારણે ઇજા થઇ: ચૂંટણી પંચ

    Subscribe Saurashtra Kranti here.

    ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ અલાપન બંદોપાધ્યાય, સ્પેશિયલ પોલીસ નિરીક્ષક વિવેક દૃુબે અને અજય નાયક દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલના આધારે આ નિર્ણય કર્યો છે. આ એક સંયોગ છે કે મુખ્યમંત્રી મમ તા ઈજાગ્રસ્ત થયા બાદ પ્રથમ વખત બંગાળમાં રોડ શો કરવા જઈ રહૃાા છે તે અગાઉ આ રિપોર્ટ આવી ગયો છે. મમત બેનર્જીને જે ઈજા પહોંચી છે તે સુરક્ષા માટે જવાબદાર લોકોની ભૂલને લીધે થઈ છે.

    આ અગાઉ શનિવારે આ કેસમાં ચૂંટણી પંચ સામે બે રિપોર્ટ રજૂ થયા હતા. પહેલો રિપોર્ટ સવારે બંગાળના મુખ્ય સચિવે આપ્યો હતો, જેમાં મમતને થયેલી ઈજાનું કારણ કારનો દરવાજો દર્શાવવામાં આવ્યો છે.

    Read About Weather here

    રબાદ સાંજે ખાસ નિરીક્ષક વિવેક દૃુબે તથા અજય નાયકે પણ તેનો અહેવાલ સોંપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે નંદીગ્રામમાં મમતા સાથે થયેલી ઘટના એક દૃુર્ઘટના હતી.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here