લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પાણીના કુંડા અને માળાનું વિતરણ કરાશે.

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પાણીના કુંડા અને માળાનું વિતરણ કરાશે.
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા પાણીના કુંડા અને માળાનું વિતરણ કરાશે.

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આગામી તારીખ 14 એપ્રિલ ને રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા દરમિયાન રવાપર રોડ પર નરસંગ ટેકરી મંદિરની સામે પક્ષીઓ માટે કુંડા, ચકલીના માળા સહિતની વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

લાયન્સ કલબના મેગા વિતરણ પ્રોજેક્ટ હેઠળ પક્ષીઓના સેવાર્થે વિનામૂલ્યે પાણી-ચણ માટેના કુંડા, ચકલી ઘર અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે. જ્યારે ડેકોરેટિવ માળા, કુંડા માટેના સ્ટેન્ડ અને સાંકળવાળા કુંડાનું રાહત દરે વિતરણ કરાશે. વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર- 8348212345 પર સંપર્ક કરવા જણાવાયું છે.