![સૌરાષ્ટ્રના ધ્રોલના ખારવા રોડ પર તસ્કરોએ પગલા પાડ્યા: સંદીપભાઈ કાનાણીના મકાનમાંથી હજારો રૂપિયાની ચોરી સૌરાષ્ટ્રના ધ્રોલના ખારવા રોડ પર તસ્કરોએ પગલા પાડ્યા: સંદીપભાઈ કાનાણીના મકાનમાંથી હજારો રૂપિયાની ચોરી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ધ્રોલના ખારવા રોડ પર આવેલી ઉમિયા સોસાયટી નજીક પીડબ્લ્યુની ઓફિસ નજીક સંદિપભાઈ ભીમજીભાઈ કાનાણીના મકાનમાં કોઈ અજાણ્યા ઇસમોએ રાત્રિના સમયે પ્રવેશ કરી નીચેના રૂમમાં ડ્રેસીંગ ટેબલ ઉપરથી કાળા કલરના પર્સમાં કારખાનાનો હિસાબ રાખેલ, તે રોકડ રૂપિયા ૪૫૦૦૦ની ચોરી કરી નાસી છૂટેલા છે. જેને લઈને ધ્રોલ પી.એસ.આઇ પી.જી પનારાએ ગુન્હો નોંધ આગળની તપાસ હાથ ધરી. સંજય ડાંગર અકિલા.