વિવિધ આવાસના હપ્તા પેટે રૂા.12 કરોડથી વધુની આવક

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

આવાસ યોજના વિભાગ દ્વારા રૂા.140 કરોડથી વધુ આવાસના હપ્તા પેટે વસુલાત

મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં 31,000થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

આવાસ યોજના વિભાગ દ્વારા તા.1/2 થી તા.28/2 સુધીમાં રૂ.12,25,54,046 ની આવક કરેલી છે. તા.23/6/2021 થી તા.28/2/2022 સુધીમાં રૂ.109,84,01,808 ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે.

Read About Weather here

આજ રીતે તા.01/04/2021 થી તા.28/2/2022 સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ.140,35, 24,532 ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. હાલમાં વિવિધ યોજનાઓના એલોટમેન્ટ લેટર વિતરણ શરૂ છે જે અન્વયે જે લાભાર્થીઓ દ્વારા એલોટમેન્ટ લેટર લેવામાં આવેલ નથી કે આવાસ પેટેના હપ્તા ભરપાઈ કરેલ નથી તેઓને તાત્કાલિક આવાસ યોજના વિભાગ, મહાનગરપાલિકા, ઢેબર રોડનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here