ઓમ પ્રકાશ રાજભરે વચન આપતા કહ્યું છે કે, અમારી સરકાર સત્તા પર આવશે તો બાઈક પર ત્રણ સવારી જવાની પરવાનગી અપાશે. યુપીમાં ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો લોકો પર વાયદાઓનો વરસાદ કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
તેમાં પણ યુપીની સુહેલદેવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર તો એક ડગલુ આગળ વધી ગયા છે.જો આવુ નહીં થાય તો જીપ અને ટ્રેનનો પણ મેમો ફાડવામાં આવશે. કારણકે ટ્રેનમાં ૭૦ સીટો પર ૩૦૦ યાત્રીઓને બેસાડાય છો તો બાઈક પર ત્રણ સવારી જવામાં શું વાંધો છે.
Read About Weather here
ઓમ પ્રકાશ રાજભર પોતાના નિવેદનથી ચર્ચામાં છે. આ પહેલા તેઓ યુપીની યોગી સરકારમાં પછાત વર્ગ કલ્યાણ મંત્રાલયના મંત્રી રહી ચુકયા છે પણ એ પછી તેમણે બાગી તેવર અપનાવ્યા હતા અને યોગી સરકાર સાથે છેડો ફાડી નાંખ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here