ઝેરી દારૂ પીવાથી આઠ લોકોના મોત…

ઝેરી દારૂ પીવાથી આઠ લોકોના મોત…
ઝેરી દારૂ પીવાથી આઠ લોકોના મોત…

સ્થાનિક લોકોએ દાવો કર્યો કે લગભગ 30 થી 40 લોકોએ એ ઝેરી દારૂનું સેવન કર્યું

બિહારના નાલંદામાં ઝેરી દારૂ પીવાથી આઠનાં મોત થયા છે.

પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તેમને ભેળસેળવાળો દારૂ આપી દેવામાં આવ્યો હતો. કેટલાક લોકોને આંખોમાં દેખાતું બંધ થઈ ગયાનું કહેવાય છે. એમાંથી ઘણાંની સારવાર ખાનગી હોસ્પિટલોમાં ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

મૃત્યુ આંક હજુ પણ વધે તેવી શક્યતા છે. સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે લગભગ ૩૦થી ૪૦ લોકોએ એ ઝેરી દારૂનું સેવન કર્યું હતું.

સ્થાનિક લોકોએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે ત્રણ લોકોનાં આ જ ઝેરી દારૂ પીવાથી મોત થયા છે. એ રીતે મૃત્યુ આંક ૧૧ હોવાની અટકળો પણ થઈ રહી છે.

Read About Weather here

સ્થાનિક સરકારી તંત્રએ આ ઘટનાની તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન વિદેશી દારૂની બોટલો અને દેશી દારૂનો જથ્થો સહિતની સામગ્રી જપ્ત થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here