વાલિયા કોંગ્રેસ દ્વારા કોવિડ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી

વાલિયા કોંગ્રેસ દ્વારા કોવિડ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી
વાલિયા કોંગ્રેસ દ્વારા કોવિડ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી

વાલિયા કોગ્રેસ સમિતિ દ્વારા કોરોના દરમિયાન મૃત્યુ પામેલા મૃતક પરિવારને સહાય આપવા માટે ન્યાયીક અને રાજકીય લડત આપીને લોકોને ન્યાય અપાવવા માટે ન્યાય યાત્રા શરૂ કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

વાલિયા ખાતે ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,સંદિપ માંગરોલા,સુઘીરસિંહ અટોદરીયા સહિતના આગેવાનો અને કાર્યકરો  ઉપસ્થિત રહી તમામ મૃતકોના પરિવારના સભ્યોને મળી સાંત્વના પાઠવી હતી.

Read About Weather here

કોવિડ ૧૯ ન્યાય યાત્રા વાલિયા ના વિવિધ વિસ્તારો મા ફરી કોંગ્રેસ પક્ષની લાગણી મૃતકોના પરિવાર સાથે વ્યક્ત કરી હતી.(૪.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here