રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં પાણી ભરવા બાબતે બે યુવક પર ત્રણ શખ્સોનો હુમલો
શહેરમાં બે સ્થળો પર નજીવી બાબતે મારમારી થયાના બે બનાવો સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રોડ પર રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા પ્રીતમ રાજકુમાર મહંતો ( ઉ.વ ૨૨), સહકર્મી ચંદન બીસીર મહંતો ( ઉ.વ ૨૦) ને ઘર પાસે પાણી ભરવા જેવી નજીવી બાબતે ત્રણ શખ્સોએ લાકડીથી મારમારતા સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી.
જ્યારે નવાગામ આણંદપર હાઇ-વે પર રહેતા મહમદ ઇરફાન મહમદહબીબ સુન્ની ( ઉ.વ ૨૩) એ અમદાવાદ હાઇ-વે પર આર.આર.ટાયર્સ પાસે હતો. ત્યારે તરબેજ, અરમાન, ઇન્તીસારએ ટોમીથી મારમાર્યો હતો.
Read About Weather here
ઇજાગ્રસ્ત યુવાને સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here