શ્વાસમાં ઓક્સિજન લઇ હવામાં ઓક્સિજન જ પાછું કાઢતું એક માત્ર પશુ એ ગાય છે: જસ્ટીસ યાદવ
ગૌ રક્ષાને હિંદુઓનો બંધારણીય અધિકાર જાહેર કરવા કેન્દ્ર સરકારને અનુરોધ
ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અને ગાયનાં રક્ષણ માટે ખાસ ખરડો હલાવી ગૌ રક્ષાને હિંદુઓનો બંધારણીય અધિકાર જાહેર કરવા અલ્હાબાદ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો.
Read National News : Click Here
ગૌ હત્યા કાયદા હેઠળ પકડાયેલા એક શખ્સની જામીન અરજી નકારી કાઢતા જસ્ટીસ શેખરકુમાર યાદવે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા કેન્દ્ર સરકારને સલાહ આપી હતી. જસ્ટીસ યાદવે જણાવ્યું હતું કે, ગૌ માંસ ખાવું એ કોઈ કારણે બંધારણીય નથી. વૈજ્ઞાનિકો ખૂદ કહે છે કે શ્વાસમાં ઓક્સિજન લઇ બહાર ઓક્સિજન કાઢતું એક માત્ર પ્રાણી ગાય છે.
Read About Weather here
ગૌ હત્યા કાયદા હેઠળ છેક ગયા માર્ચ મહિનાથી જેલમાં રહેલા સંભલ જીલ્લાનાં જાવેદની જામીન અરજી જસ્ટીસ યાદવે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે થોડા લોકોનાં જીભનાં સ્વાદ ખાતર તમે કોઈ પ્રાણીનો જીવ લઇ શકો નહીં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here