અનીલ મુકિમના સ્થાને કારભાર સંભાળશે
ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે વરીષ્ઠ આઇએએસ અધિકારી પંકજ કુમારની નિયુકતી કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
આજે રાજય સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. વર્તમાન મુખ્ય સચિવ અનિલ મુકિમના સ્થાને તેઓ પદભાર સંભાળશે.
Read About Weather here
પંકજ કુમાર 1986ની બેંચના વરીષ્ઠ આઇએએસ અધિકારી છે. વહીવટી બાબતોમાં ખુબ જ કાબેલ અનુભવી ગણાતા પંકજ કુમાર 31મી ઓગસ્ટે મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here