અંકલેશ્વર ના પીરામણ ગામ ખાતે આવેલ એચએમપી ફાઉન્ડેશન ખાતે સ્વ. અહેમદભાઈ પટેલ ની 72 મી જન્મ જ્યંતીએ ભરૂચ જિલ્લા સેવાદળ અને એચએમપી ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર ની કુમારપાળ બ્લડ બેન્ક ના સહયોગ થી એચએમપી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું
Visit Saurashtra Kranti Homepage here
આ અવસરે સ્વ.અહેમદભાઈ પટેલ ની પુત્રી મુમતાઝબેન પટેલ ખાસ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું
Read About Weather here
આ રક્તદાન શિબિર માં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા ,રાજેન્દ્રસિંહ રાણા ,પ્રવક્તા નાજુભાઈ ફડવાલા ,મગન પટેલ ,પીરામણ ગામના સરપંચ ઇમરાન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. (૧.૧૩)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here