દેશમાં કોરોનાએ એકા એક ફરી ઉછાળો મારવાનું શરૂ કર્યુ છે. નવા કેસોમાં એક જ દિવસમાં 36 ટકાનો વધારો નોંધાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
ગઇકાલે 28 હજાર કેસો નોંધાયા હતા તેની સામે આજે કોરોનાના નવા 38353 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કુલ 497 દર્દીઓના મૃત્યુ થયાનું નોંધાયું હતું.
દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુનો કુલ આંક વધીને 4,29,179 થઇ ગયો છે. છેલ્લા 16 દિવસથી પોઝિટિવીટી રેઇટ 3 ટકા હતો તેમાં થોડો ઘટાડો નોંધાયો છે.
Read About Weather here
દરમ્યાન કોરોનાના દર્દીઓને કોવિશીલ્ડ અને કોવેક્સિન બન્નેના ડોઝ મેળવીને આપવા માટે ડ્રગ્સ કંન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ મંજુરી આપી દીધી છે. વેલોરની મેડિકલ કોલેજમાં તબીબી પરીક્ષણ કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here