ભાલેચડા મહંત મૃત્યુનું કારણ અકબંધ

પી.એમ રીપોર્ટ આવ્યા બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરુ થશે

માણાવદર તાલુકાનાં ભાલેચડા બાલા હનુમાન મંદિરે ગત સોમવારે મંદિર સામેથી જ ચેકડેમ જગ્યામાંથી મૃતદેહ મળેલ. જેથી ભક્તજનોમાં દુઃખની લાગણી જન્મી છે.

Subscribe Saurashtra Kranti here

છેલ્લા ત્રણ દિવસ થયા હોવા છતાં મહંતનાં મૃત્યુનું કારણ અકબંધ છે. મૃતદેહને જામનગર પોસ્ટમોર્ટમ માટે મોકલેલ છે. જેનો રીપોર્ટ આવવાનો બાકી છે. તપાસનીસ અધિકારી પ્રાથમિક તારણ સુસાઇટ થયું માને છે. છતાં પી.એમ રીપોર્ટ આવે બાદ જ કારણ જાણવા મળશે. મૃત્યુ થયા બાદ ૪ થી ૫ દિવસ થયા હોય લાશ મળી છે.

Read About Weather here

મહંત પાસેથી સીમકાર્ડ વગરનો ફોન મળેલ હતો. તપાસનીસ અધિકારીમાં કહેવા મુજબ બીજો ફોન રૂમમાં એક બેગમાંથી મળી આવેલ. મહંતે આત્મહત્યા પહેલા પોતાના પશુ-પક્ષીઓ બીજાને આપી દીધા હતા અને કોઈ સુસાઇટ નોટ પણ મળેલ નથી. હાલ પોલીસ તપાસ ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here