કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. કાલે રાતે 9 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોચ્યા હતા.
Subscribe Saurashtra Kranti here
અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતુ.
Read About Weather here
ગૃહમંત્રી અમિતશાહે આજે વૈષ્ણોદેવી ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. આ લોકાર્પણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા. આ ઓવરબ્રિજને કારણે વૈષ્ણોદેવી સર્કલ પર ટ્રાફિકનું ભારણ ઓછુ થશે. આ ઓવરબ્રિજ રૂ.28 કરોડના ખર્ચે બનાવાયો છે જે દોઢ કિલોમીટર લાંબો ફ્લાય ઓવરબ્રિજ છે. જેની મદદથી ટ્રાફિકની સમસ્યાઓમાં રાહત રહેશે. તેની સાથે જ ગૃહમંત્રી ખોડિયાર કન્ટેનર ડેપો પાસે પણ બનાવેલા ફલાય ઓવરબ્રિજનું પણ ઉદ્ઘાટન કરશે. છારોડી SGVP ગુરુકુલ ગેટ પાસે કાર્યક્રમ યોજાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here