UP બોર્ડની 12માં ધોરણની પરીક્ષા રદ

ધો.12ની પરીક્ષા
ધો.12ની પરીક્ષા

CM યોગીએ લીધો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરિક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.

Subscribe Saurashtra Kranti here

CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. અને CBSEની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરિક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પણ ધોરણ 12ની બોર્ડની પરિક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજયમાં તા.1 જુલાઇથી યોજાનારી આ પરિક્ષા હવે લેવાશે નહી.

Read About Weather here

ત્યારબાદ UP બોર્ડે પણ પરિક્ષા રદ કરવાનો નિર્ણય લીધો લીધો.ધો.12ની પરિક્ષા ને હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને પરિક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here