Subscribe Saurashtra Kranti here
હું સાચી દેશભક્ત છું, હરામખોર નથી : કંગના રનૌત
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ટ્વિટ કરીને મહારાષ્ટ્ર સરકારને આડે હાથ લીધી છે. કંગનાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહૃાું, મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સચીન વાજેને દર મહિને રૂ.૧૦૦ કરોડની વસૂલી કરવાનું કહૃાું છે. આ પ્રતિક્રિયા આપતા કંગનાએ ટ્વિટ કર્યું, જ્યારે મેં ભ્રષ્ટાચાર અને મહારાષ્ટ્ર સરકારના ભ્રષ્ટ પ્રશાસનની વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો તો મને ગાળો આપી, મને ધમકીઓ આપી, મારી ટીકા કરી. મેં તેનો જવાબ પણ આપ્યો. પરંતુ જ્યારે મારા પોતાના સુંદર શહેર પ્રત્યે મારી વફાદારી પર સવાલ ઉઠાવ્યા તો હું ચુપ થઈને રડી પડી હતી.
Read About Weather here
જ્યારે તેમણે મારું ઘર ખોટી રીતે નષ્ટ કરી દીધું તો કેટલાક લોકોએ ખુશી મનાવી હતી. જશ્ર્ન મનાવ્યો.
કંગના રનૌતે કહૃાું, આવનારા દિવસોમાં બધી જ વસ્તુ લોકોની સામે આવી જશે. આજે હું અડગ ઉભી છું. એટલા માટે એ સાબિત થાય છે કે મારી બહાદૃુરી રાજપૂતાના લોહીમાં એ જમીન પ્રત્યે મારી નિષ્ઠા અને સાચો પ્રેમ વહે છે જે મને અને મારા પરિવારનું પેટ ભરે છે. હું સાચી દેશભક્ત છું, હરામખોર નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here