મહાનગરપાલિકાના વોર્ડ નં.5 માં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં ધો.7 માં અભ્યાસ કરતા રોજાસરા ધ્રુવરાજ શૈલેષભાઈએ બજાજ કેપિટલ ઈન્સ્યોરન્સ કંપની આયોજીત પ્રશ્ર્ન મંચમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી પ્રથમ નંબર પ્રાપ્ત કરી મેડલ મેળવી રોજાસરા તથા શાળા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. શાળાના આચાર્ય જે.ડી. ભાખરએ અભિનંદન પાઠવેલ છે.