ગ્રાહક સુરક્ષા મંડળમાં પ્રવાસી પ્રતિનિધિ તરીકે નિયુકિત કરીને સન્માન
તાજેતરમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિને નિમિતે રાજકોટ ખાતે શારદાબાગ સરકીટ હાઉસે રાજકોટ શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન રામજીભાઈ માવાણી (ભુતપૂર્વ સાંસદ સભ્ય) દ્વારા યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના વર્ષો જુના સિનિયર સિટીઝન જાગો ગ્રાહક જાગો અભિયાન આર.ટી.આઈ. એકટીવીસ્ટ એસો. નયા ગુજરાત લોક અધિકાર જાગૃત સમિતિ અમદાવાદના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તેમજ કાઉન્સિલ ફોર પીપલ્સ રાઈટ રાજકોટ જિલ્લાના ક્ધવીનર અને જનસેવા કેન્દ્ર, જનાના હોસ્પિટલ ખાતે વર્ષોથી માનવ સેવા એ જ પ્રભુ સેવાની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા,
Visit Saurashtra Kranti Homepage here
શ્રી સ્વામી વિવેકાનંદ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને હેલ્મેટ સત્યાગ્રહી જેલયાત્રી પ્રવિણભાઈ પ્રભુદાસભાઈ લાખાણીને રાજકોટ શહેર -જિલ્લા પ્રવાસી પ્રતિનિધિ તરીકે નિયુકત કરી સન્માનપત્ર આપી રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંતભાઈ મંગુડા સાહેબ તથા રમાબેન રામજીભાઈ માવાણીના બહુમાન કરાયું હતું.
Read About Weather here
તેઓ રાજકોટ શહેર જિલ્લા અસરગ્રસ્ત બારકોડેર રેશનકાર્ડ એસોસિએશનના અધ્યક્ષ છે અને આ પ્રશ્ર્ને બે વખત ગુજરાતની વડી અદાલત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરીને દાદ પણ માંગેલ હતી. તેમને શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here