આ અકસ્માતમાં 17 લોકોના મોત થઇ ગઇ છે જ્યારે 23 લોકોને ઇજા છે. પશ્વિમ બંગાળ ના નદિયામાં એક ભયાનક અકસ્માત થયો છે. જોકે અહીં અંતિમ સંસ્કાર માટે લાશને લઇ જઇ રહ્યા હતા ત્યારે એક વાહનને ટ્રકે ટક્કર મારી છે.
Visit Saurashtra Kranti Homepage here
તમને જણાવી દઇએ કે અકસ્માતનો ભોગ બનેલા 40 લોકો એક વાહનમાં સવાર હતા. તે લાશને લઇને અંતિમ સંસ્કાર માટે લઇ જઇ રહ્યા હતા. ગત રાત્રે લગભગ 2 વાગે ટ્રકે તેમના વાહનને પાછળથી ટક્કર મારી,
Read About Weather here
જેમાં 16 લોકોના ઘટનાસ્થળે મોત થયા, જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. બાકી ઇજાગ્રસ્તોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. મૃતક લોકોમાં 10 પુરૂષ, 7 મહિલાઓ અને 6 વર્ષનો એક બાળક છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here