રોકડિયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ટ્રસ્ટના કાર્યાલય ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના વિધવા તથા નિરાધાર બહેનોનેને રાશનકીટ તથા ઉતરાયણ નિમિત્તે ચિકી તથા મમરાના લાડુ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી શિયાળાની સિઝનમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Read Saurashtra Kranti E-Paper here
જેમા રાષ્ટ્રીય બંજરગદળના શહેર પ્રમુખ દિલીપભાઇ સોલંકી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર મંત્રી જેન્તીભાઇ પટેલ, મહીલા પાંખના પ્રમુખ પ્રજ્ઞાબેન દેસાણી, વોર્ડ નં.17ના પુર્વ કોર્પોરેટર જયાબેન ટાંક,
Read About Weather here
વિશ્વકર્મા ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ ગોહેલ, રોકડિયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શૈલેન્દ્રભાઈ ટાંક, વિશાલભાઈ ચોટલીયા, ભાવનાબેન ટાંક તથા અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here