મ્યુનિ. કમિશ્ર્નર અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તા.5 જાન્યુઆરીના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.3માં ટી.પી. સ્કીમ-19(રાજકોટ), એફ.પી.-12/એ, રેલનગરમાં રાજકોટ મહાનગરપાલિકાના એસ.ઈ.ડબ્લ્યુ.એસ.એચ હેતુના અનામત પ્લોટમાં રૂમનું ચાલુ ગેરકાયદેસર બાંધકામ દુર કરી, અંદાજે 44 (ચુમાલીસ) કરોડની કિંમતની 8820 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ કામગીરીમાં ટાઉન પ્લાનિંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ તેમજ જગ્યા રોકાણ અને રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here