રાજ્યમાં હાલ જયારે કોરોનાની ગતિ મંદ પાડી રહી છે ત્યારે રાજ્યમાં રાત્રી કર્ફ્યુંને લઈને મહત્વના સમાચાર આવ્યા છે 8 મનપા સહીત કુલ ૧૮ જેટલા શહેરોમાં રાત્રી કર્ફ્યું યથાવત રાખવામાં આવ્યું છે.
Subscribe Saurashtra Kranti here
અને રાત્રી કર્ફ્યુંમાં ૧ કલાકનો ઘટાડો આપ્યો છે. આ દરમ્યાન 15 જેટલા જીલ્લાઓમાં પહેલીવાર કોરોના કેસનો આંક 0 પર પહોચ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા કુલ ૧૨૯ કેસ અને ૨ લોકોના મૃત્યુ થયા છે. તેની સાથે જ 5 મહાનગર અને ૧૬ જીલ્લામાં કોરોના કેસનો આંકડો સિંગલ ડીજીટમાં આવી ગયો છે.
Read About Weather here
રાજ્યમાં છેલ્લી 24 કલાકમાં 507 દર્દીઓ સજા થઈને ઘરે પરત ફર્યા છે અને કોરોનામાંથી રિકવરીનો રેટ વધીને 98.24% પર પહોચ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here