રાજકોટ મનપાએ સરકાર પાસે રસીની માંગ કરાઈ!

રાજકોટ મનપાએ સરકાર પાસે રસીની માંગ કરાઈ!
રાજકોટ મનપાએ સરકાર પાસે રસીની માંગ કરાઈ!
ચીનમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તેના ભાગરૂપે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે અને શિખામણો આપવાની શરૂઆત કરી છે. જોકે તંત્ર પોતે જ તૈયાર નથી તેવી સ્થિતિ ઊભી થઈ છે. કોરોનાને અટકાવવા રસીની સ્થિતિ શું છે તે જાણતા જ બહાર આવ્યું છે કે મનપા પાસે કોવિશીલ્ડ રસીનો સ્ટોક જ નથી અને બીજી તરફ ત્રીજા ડોઝ માટે લાખો લોકો બાકી છે!

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરમાં સૌથી વધુ કોવિશીલ્ડ જ વપરાઈ છે અને જે લોકોએ બંને ડોઝ કોવિશીલ્ડના લીધા હોય તેમણે ત્રીજો ડોઝ પણ તેનો જ લેવો પડે છે. હાલ જો ચાઈનાથી કોરોનાનું જોખમ હોય તો બૂસ્ટર ડોઝ લેવાનો આગ્રહ થઈ રહ્યો છે પણ હકીકત એ છે કે હાલ એ રસી મનપા પાસે ઉપલબ્ધ જ નથી. આંકડા જોઈએ તો રાજકોટ શહેરમાં પ્રિકોશન ડોઝની કામગીરી ફક્ત 23 ટકા જેટલી જ થઈ છે અને હજુ 9 લાખ કરતા વધુ લોકો વેક્સિનના ત્રીજા ડોઝમાં બાકી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here