ગિરનાર રોપ-વે ચાલુ થયાને એક વર્ષ પુર્ણ થતા તથા કંપનીની જાહેરાત
કોરોના રસીના બન્ને ડોઝ લેનારને લાભ મળશે
તા. ર4 ને રવિવારે ગીરનાર રોપ-વે શરૂ થયાને એક વર્ષ પુર્ણ થતા રવિવારે પ્રથમ 100 વ્યકિતને ગિરનાર રોપ-વેના નિ:શુલ્ક મુસાફરીનો લાભ આપવા કંપનીએ જાહેરાત કરી છ.ે જો કે વ્યકિતએ કોરોના વિરોધી રસીના બંને ડોઝ લીધા હશે તેમને જ નિ:શુલ્ક મુસાફરીનો લાભ મળશે.
Visit Saurashtra Kranti Homepage here
કોરોનાને હરાવવા વેકિસન જ અમોદ શસ્ત્ર છે. દેશમાં સંપૂર્ણ વેકિસનેશન થાય. તેમાટે કેન્દ્ર અને રાજય સરકારોએ રાત-દિવસ એક કર્યા છે અને દરેક ભારતવાસી કોરના પ્રતિરોધક રસી લઇને સુરક્ષીત થાય તે માટે રસીકરણના કેમ્પ યોજવામાં આવી રહ્યા
ત્યારે વેકસિનેશનીને વેગ માટે અને વેકસીનના બંને ડોઝ લઇ ચુકયા હોય એવા લોકોને પ્રોત્સાહન મળે તે માટેઉષા બ્રેકો કંપનીએતા.ર4 ને રવિવારે પ્રથમ 100 વ્યકિતને ગિરનાર રોપ-વ્ેમાં નિ:શુલ્ક મુસાફરી કરાવાશે.
Read About Weather here
દિપક કપલીસે વધુમાં જણાવેલ કે કોરોના વિરોધી રસીના બંને ડોઝ લેનારને જ પ્રથમ 100 વ્યકિતની મર્યાદામાં ગિરનાર રોપ-વે નિ:શુલ્ક મુસાફરીનો લાભ મળશે. ગિરનાર -રોપ-વેમાં કોવિડ વેકસીનના બંને ડોઝ લઇ ચુકેલાને જ મફત મુસાફરીનો લાભ મળશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here