મોબાઇલ પર ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યૂબ જોવાની ના પાડતાં પત્નીની આત્મહત્યા

પરણિત પ્રેમી યુગલનો ઝેરી દવા પી આપઘાત…
પરણિત પ્રેમી યુગલનો ઝેરી દવા પી આપઘાત…
પતિએ વધુ પડતો મોબાઇલનો ઉપયોગ નહીં કરવાનો મીઠો ઠપકો આપતા પત્નીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. ઘરમાં થયેલી નાને એવી તકરારમાં આત્મહત્યાઓ થવાના બનાવ વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરની સાધના સોસાયટીમાં રહેતા પરિવારની પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. જિલ્લામાં આત્મહત્યા કરવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને ઘરેલું તકરારને કારણે આવી ઘટનાઓ વધુ બની રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે સુરેન્દ્રનગર દૂધરેજ ફાટક બહાર આવેલી સાધના સોસાયટીમાં રહેતા 35 વર્ષના ઝરણાબેન મનીષભાઇ દોશીએ પોતાના ઘરે કોઇ ન હતું ત્યારે ઘરનો દરવાજો બંધ કરીને પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકીને આત્મહત્યા કરી લીધી હતી.ઘરે આવેલા પતિને બનાવની જાણ થતા પરિવાર ઉપર આભ ફાટ્યું હતું.

Read About Weather here

ઝરણા બેનના પતિ મનીષભાઇએ પોલીસને જાણ કરીને એવી વિગતો જણાવી હતી કે તેમની પત્ની મોબાઇલ ઉપર ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ વધુ પ્રમાણમાં જોતા હતા. આથી વધુ પડતો મોબાઇલનો ઉપયોગ ન કરવા માટે ઠપકો આપ્યો હતો. આ બનાવની વધુ તપાસ જમાદાર હમીરભાઇ ચલાવી રહ્યા છે.જે બાબતનું દુ:ખ લાગી જતા તેમણે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here