મિરામ્બિકા એજયુકેશન સંકુલમાં 450 બાળકોને રસીકરણ

મિરામ્બિકા એજયુકેશન સંકુલમાં 450 બાળકોને રસીકરણ
મિરામ્બિકા એજયુકેશન સંકુલમાં 450 બાળકોને રસીકરણ

રાજકોટના મિરામ્બિકા એજયુકેશન સંકુલમાં વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં 450 જેટલા વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

આ કાર્યક્રમમાં લાયન્સ કલબના પૂર્વ ગવર્નર એમ.જે.એફ. બી.ડી.જાડેજા (મિરામ્બિકા સંસ્થાના સ્થાપક) તેમજ હર્ષાબા જાડેજા (સંસ્થાના ટ્રસ્ટી) અને લાયન્સ કલબ ઓફ રોયલ સિટીના પ્રેસિડેન્ટ મિતેશભાઇ ચાવડા તેમજ તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપનાર આર.એમ.સી. અને આરોગ્ય મંત્રાલયનો આભાર વ્યકત કરાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here