બનાસકાંઠામાં બીએસએફનાં વધુ 32 જવાનો સંક્રમિત

બનાસકાંઠામાં બીએસએફનાં વધુ 32 જવાનો સંક્રમિત
બનાસકાંઠામાં બીએસએફનાં વધુ 32 જવાનો સંક્રમિત

થરાદની સ્કૂલમાં કવોરન્ટાઇન કરાયા

નાગાલેન્ડથી ગઇ તા.3 જુલાઇના રોજ બનાસકાંઠા આવેલી બીએસએફની બટાલીયનના વધુ 32 જવાનો કોરોના સંક્રમિત થઇ ગયા છે.

Subscribe Saurashtra Kranti here

અત્યાર સુધીમાં આ બટાલીયનના 52થી વધુ જવાનોને કોરોનાનો ચેપ લાગી ગયો છે.

સંક્રમિત થયેલા જવાનોને થરાદની સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે અને ત્યાં જ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

કોરોનાના કયાં પ્રકારના વેરીયન્ટનો ચેપ લાગ્યો છે

Read About Weather here

તેની ચકાસણી માટે તમામ સંક્રમિત જવાનોના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here