ધો.10 તથા સંસ્કૃત પ્રથમ વર્ષ 2022ની બોર્ડ પરીક્ષાનાં આવેદનપત્ર ભરવાનો કાર્યક્રમ જાહેર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની એક અખબારી યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે કે ધો-10 તથા સંસ્કૃત પ્રથમ વર્ષ 2022 ની બોર્ડની જાહેર પરીક્ષાનાં આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે

Visit Saurashtra Kranti Homepage here

તા.22 નવેમ્બર 2021 થી તા.21 ડિસેમ્બર 2021 સુધી રોજ રાત્રીનાં 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકાશે. બોર્ડની વેબસાઈટ લતયબ.જ્ઞલિ પરથી આવેદનપત્રો ભરી શકાશે.

રાજ્યની તમામ માધ્યમિક શાળાનાં સંચાલકો, આચાર્ય, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ તેમજ વાલી અને વિદ્યાર્થીઓને નોંધ લઇ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા બોર્ડ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

Read About Weather here

ધો-10 તથા સંસ્કૃત પ્રથમા નાં તમામ પ્રકારનાં (નિયમિત, ખાનગી, રીપીટર તથા પૃથ્થક) વિદ્યાર્થીઓનાં આવેદનપત્ર ફરજીયાત ઓનલાઈન ભરવાના રહેશે. તેની જરૂરી વિગતો પણ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here