ગૌચરની જમીન હડપ કરનાર ભુ-માફીયા સામે પગલા લેવા માંગ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

વડાપ્રધાન સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાઈ

ગૌચરની જમીન હડપ કરનાર ભુ-માફીયા સામે સરકાર સત્વરે કાર્યવાહી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતનાં ઉચ્ચ અધિકારીઓને જીવદયા પ્રેમી તથા આર.ટી.આઈ એક્ટીવીસ્ટ અલ્તાફ ચીચોદરાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકીય પક્ષનાં સભ્યો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાથી તલાટી મંત્રી, સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા વિકાસ અધિકારી, કલેકટર, તમામ રાજ્યનાં મહેસુલ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ જમીન ઉપર

ત્વરીત દબાણ દૂર કરવા ભુ-માફીયા ધારા હેઠળ ગૌચરની જમીન હડપ કરનારાઓ સામે ત્વરીત પગલાં લેવામાં આવે.

દરેક રાજ્યમાં આ અંગે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવે.

Read About Weather here

હકીકતોને ધ્યાનમાં લઈને ગૌમાતાને પુરતો ધાસચારો મળી રહે તે ખૂબ જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here