કોવિડ સામેના રક્ષણાત્મક એવો રસીનો બુસ્ટર ડોઝ લેતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ દરેક નાગરિકને અપીલ કરતા જણાવેલ છે કે, સમગ્ર વિશ્વને કોરોનાએ હંફાવ્યો છે તેવા સંજોગોમાં ભારત દેશ એક એવો દેશ છે કે જેને પોતે સ્વદેશી રસીનું સંશોધન કરીને માનવ જીંદગીને કોરોનાથી રક્ષણ આપવાનું બેજોડ કામગીરી કરેલ છે.
Read National News : Click Here
કોરોનાનો ત્રીજો વેવ જે રીતે આગળ વધી રહ્યો છે અને તેની જે ઝડપ છે તે ધ્યાને લઈને પ્રત્યેક નાગરીક કે જે ૧૫ વર્ષથી ઉપરના હોય તેવા અવશ્ય રશીકરણ કરવીને પોતાની જાતને સ્વસ્થ રાખે અને કુટુંબને તથા સમાજને પણ સ્વસ્થ રખાવે તેમજ ૬૦ વર્ષથી વધુ વયના લોકો કે જેમને બે ડોઝ લઇ લીધા છે અને ત્રીજા ડોઝનો સમય થઇ ગયો હોય તે પણ અવશ્ય બુસ્ટર ડોઝ લઇ લે તેવી એક અપીલ રામભાઈ એ કરેલ છે.
Read About Weather here
જ્યાં મેયર ડૉ. પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમીત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા અને નિતીનભાઈ રામાણી નજરે પડે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here