ઉનાળું વેકેશન પડતાં સોમનાથમાં યાત્રિકોનો ધસારો

ઉનાળું વેકેશન પડતાં સોમનાથમાં યાત્રિકોનો ધસારો
ઉનાળું વેકેશન પડતાં સોમનાથમાં યાત્રિકોનો ધસારો
ઉનાળું વેકેશન પડતાં લોકો પરિવાર સાથે ફરવા નિકળી પડયા છે અને વિશ્ર્વ પ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા લોકોનો ધીમે ધીમે ધસારો વધતો જાય છે અને સોમનાથ મંદિરના દર્શન કરી અને મોટા ભાગના લોકો સોમનાથના દરિયા કિનારે ચોપાટીમાં ઠંડક મેળવવા જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્યારે ચારે બાજુ કાળઝાળ ગરમી છે. પરંતુ સોમનાથના દરિયા કિનારે લોકો એસી જેવી ઠંડીનો અનુભવ થાય છે અને પરીવાર સાથે દરિયાની ઠંડકના અનુભવની સાથે દરિયામાં સ્નાન કરે છે.

Read About Weather here

જે લોકો સોમનાથ દર્શને આવે તે સોમનાથના દરિયામાં અચૂક પગ બોળે છે. દરીયાના આનંદની સાથે ઊંટ સવારી, ઘોડાસવારીનો આનંદ માણે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here