આત્મન યુવા ગ્રુપ દ્વારા પારિવારિક પ્રવાસ

આત્મન યુવા ગ્રુપ દ્વારા પારિવારિક પ્રવાસ
આત્મન યુવા ગ્રુપ દ્વારા પારિવારિક પ્રવાસ

જામનગર અને દ્વારકાનાં પ્રવાસન સ્થળોનો લ્હાવો માણ્યો

આત્મન યુવા ગ્રુપ દ્વારા નિરંતર વિવિધ પ્રવૃતિઓ થતી રહે છે. તે અંતર્ગત યુવા પેઢીને પ્રકૃતિ પ્રત્યે જાગૃત કરવાના હેતુથી તૃતિય પારિવારિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જેમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય, યોશીત્રા મરીન સેન્ચ્યુરી, શિવરાજપુર બીચ, દ્વારકા, નાગેશ્ર્વર અને ગોપી તળાવની મુલાકાત લઇ સૌ પ્રવાસીઓએ પ્રકૃતિની ગોદમાં પક્ષીઓની દુનિયામાં જળવૃષ્ટિ નિહાળી દરિયાની મોજ સાથે આધ્યાત્મિકતાનો લ્હાવો માણ્યો હતો.

Read About Weather here

આ પ્રવાસને સફળ બનાવવામાં ગ્રુપનાં પ્રમુખ કિશોરભાઈ રાઠોડની આગેવાનીમાં જલ્પેશ વાઘેલા, મયુરભાઈ રાઠોડ, રાકેશ રાઠોડ, રાજહંસભાઈ માકડિયા, નિલેશગોહિલ, પરાગ રાઠોડ, નિશાંત ભોજાણી, અમિતભાઈ રાઠોડ, જીજ્ઞેશ વાણીયા, નિલેશભાઈ પરમાર, ઈશ્ર્વર વાણીયા, જયદીપ વાઘેલા, મયુર ગોહિલ વગેરેએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here